શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની સ્થાપના 1965માં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવાનો અને શૈક્ષણિક કાર્યોને વેગ આપવાનો છે. આ સંસ્થા દ્વારા મોરબી ખાતે એક છાત્રાલય વર્ષોથી કાર્યરત છે. સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનું મહત્વનું યોગદાન રહ્યું છે.
હાલમાં કોઈ પોસ્ટ ઉપલબ્ધ નથી.