શ્રી વરિયા સમૂહ લગ્ન સમિતિ - થાનગઢ દ્વારા 38 વર્ષથી થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. થાનગઢ સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના દરેક વર્ગના લોકોના સમય, શક્તિ અને પૈસાની બચત કરી પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે.
હાલમાં કોઈ પોસ્ટ ઉપલબ્ધ નથી.