શ્રી નકલંકધામ હડમતીયા વિકાસ સેવાયજ્ઞ સમિતિ દ્વારા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના ગુરુ દ્વાર ગણાતા હડમતીયા નકલંકધામ મદિર અને જગ્યાના વિકાસ માટે કાર્ય કરે છે. આ સમિતિમાં વરિયા પ્રજાપતિ સમાજના યુવાનો જોડાયેલા છે. જેમના દ્વારા સમાજ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
હાલમાં કોઈ પોસ્ટ ઉપલબ્ધ નથી.