જય ગુરૂદેવ ગૃપ - મોરબી. આ ગૃપમાં વરિયા પ્રજાપતિ સમાજ મોરબીના સેવાભાવી યુવાનો જોડાયેલા છે. જેમના દ્વારા વરિયા મંદિરની દેખભાળ, સેવા અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ગૃપ દ્વારા કથા, ગરબી સહિતના ધાર્મિક કાર્યો ઉપરાંત સમાજના દરેક કાર્યોમાં સહયોગ આપવામાં આવે છે.
હાલમાં કોઈ પોસ્ટ ઉપલબ્ધ નથી.